માંગરોળ માં પોલીસ દ્વારા શહેરમાં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કરવામાં આવ્યું કાંઇક આવું
જાણો શુ કર્યુ પોલીસે જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી મનીંદરસિંહ પવાર સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ સાહેબ ની સૂચના અને માર્ગદર્શન થી માંગરોળ પોલીસ સ્ટેશનના નીડર પ્રામાણિક અને બાહોશ પી.એસ.આઈ. શ્રી વિંઝુડા સાહેબ ના સુંદર નેતૃત્વ દ્વારા શહેરમાં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કંઈક અલગ જ કરવાનું નક્કી કર્યું હતું માંગરોળ પોલીસ દ્વારા શહેરમાં કરવામાં આવ્યું હતું કાંઈક આવું કે જેમાં પોલીસ ની મોબાઇલ વાન તથા 100 નંબર પી.સી.આર.વાન તેમજ ડી.જે. સાથે રાખી શહેર ના સ્ટેશન રોડ,બંદર રોડ,દુધબજાર, મચ્છીપીઠ,માંડવી ગેઇટ,ટાવર રોડ,લીમડાચોક, કાપડ … Continue reading માંગરોળ માં પોલીસ દ્વારા શહેરમાં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કરવામાં આવ્યું કાંઇક આવું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed